àªàª¾àª°àª¤ સરકારના રાષà«àªŸà«àª°à«€àª¯ અનà«àª¸à«‚ચિત જનજાતિ આયોગના સàªà«àª¯ ડૉ.આશા લકરાઠઆજરોજ સà«àª°àª¤ સરકીટ હાઉસ ખાતે આદિજાતિના કલà«àª¯àª¾àª£ માટે કારà«àª¯ કરતી સંસà«àª¥àª¾àª“ તેમજ આદિજાતિના સમાજના અગà«àª°àª£à«€àª“ સાથે વારà«àª¤àª¾àª²àª¾àªª કરી આદિવાસી સમાજના વિકાસ માટે જરૂરી મà«àª¦à«àª¦àª¾àª“ પર વિચાર વિમરà«àª¶ કરà«àª¯à«‹ હતો.
તેમણે કહà«àª¯à«àª‚ હતà«àª‚ કે, સમગà«àª° àªàª¾àª°àª¤ દેશમાં ૧૦ થી ૧૨ કરોડ અનà«àª¸à«àªšàª¿àª¤ જનજાતિની વસà«àª¤à«€ છે. રાષà«àªŸà«àª°à«€àª¯ અનà«àª¸à«àªšàª¿àª¤ જનજાતિ આયોગ આદિજાતિ સમાજના લોકોને જો કોઈ મà«àª¶à«àª•ેલીઓ, ફરિયાદ, અનà«àª¯àª¾àª¯ કે કોઈ યોજનાઓને લગતી સમસà«àª¯àª¾àª“ના નિરાકરણ માટે કારà«àª¯ કરે છે. આદિવાસી સમà«àª¦àª¾àª¯àª¨àª¾ લોકો પોતાની ફરિયાદ આયોગની વેબસાઈટ https://ncst.gov.in પર ઓનલાઈન કરી શકે છે. જેના પર આયોગ દà«àªµàª¾àª°àª¾ સંબંધિત તમામ રેકોરà«àª¡ સાથે જે તે અધિકારીઓને કમિશનમાં બોલાવીને તેના નિરાકરણ માટેની યોગà«àª¯ કારà«àª¯àªµàª¾àª¹à«€ કરવામાં આવે છે. તેમણે આદિજાતિના યà«àªµàª¾àª¨à«‹àª¨à«‡ રમતગમત કà«àª·à«‡àª¤à«àª°à«‡ આગળ વધે તે માટે સà«àªªàª°à«àª§àª¾àª“ યોજવા તથા આદિજાતિની સંસà«àª•ૃતિ, પરંપરાઓ જળવાય રહે તે માટે સાંસà«àª•ૃતિક કારà«àª¯àª•à«àª°àª®à«‹ કરવા પર àªàª¾àª° મà«àª•યો હતો. આ ઉપરાંત તેમણે સà«àª°àª¤ જિલà«àª²àª¾àª®àª¾àª‚ આદિજાતિની સમાજની વસà«àª¤à«€, આદિવાસી સમાજના સરà«àªµàª¾àª‚ગી વિકાસ માટે અમલી કલà«àª¯àª¾àª£àª•ારી યોજનાઓની વિગતોથી સà«àªªà«‡àª°à«‡ અવગત થયા હતા.
બેઠકમાં આદિજાતિ સમાજના અગà«àª°àª£à«€àª“ઠવિવિધ રજà«àª†àª¤à«‹ કરી હતી જેમાં આદિજાતિના દાખલાઓ મેળવવા માટે પડતી મà«àª¶à«àª•ેલીઓ, હળપતિ સમà«àª¦àª¾àª¯àª¨àª¾ લોકોને મળતા આવાસોના માલિકી હકà«àª• આપવા તથા àªàªŸà«àª°à«‹àª¸à«€àªŸà«€ àªàª•ટ બાબતે રજà«àª†àª¤à«‹ કરી હતી. આ ઉપરાંત સમાજના અગà«àª°àª£à«€àª“ દà«àªµàª¾àª°àª¾ આદિવાસી વિસà«àª¤àª¾àª°àª®àª¾àª‚ બંધારણની પાંચમી અનà«àª¸à«‚ચિ અંગે પણ આયોગના સàªà«àª¯àª¨à«‡ રજૂઆત કરી હતી.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login