આજના ટેકનોલોજી અને àªàª¡àªªà«€ યà«àª— માં લોકોની જિંદગી પણ àªàª¡àªªà«€ બની છે.જેના કારણે લોકોમા હવે બીમારી નà«àª‚ પà«àª°àª®àª¾àª£ પણ વધà«àª¯à«àª‚ છે.ખાસ કરીને હવે લોકો હાઈપરટેંશન નો àªà«‹àª— બની રહà«àª¯àª¾ છે.તેમાં પણ છેલà«àª²àª¾ 5 વરà«àª· માં યà«àªµàª¾àªµàª°à«àª— માં હાઇપરટેંશન ના કેસો માં 25 થી 30 ટકા જેટલો વધારો થયો છે. તો બીજી તરફ હવે બાળકો પણ હાઇપર ટેનà«àª¶àª¨ નો àªà«‹àª— બની રહà«àª¯àª¾ છે.જે ચિંતા નà«àª‚ કારણ છે.17મી મે àªàªŸàª²à«‡ વિશà«àªµ હાઈપરટેનà«àª¶àª¨ દિવસ. બદલાતી જતી જીવનશૈલી અને ટેકનોલોજીના યà«àª—માં આજે લોકો દિન-પà«àª°àª¤àª¿àª¦àª¿àª¨ હાઇપર ટેનà«àª¶àª¨àª¨à«‹ શિકાર બની રહà«àª¯àª¾ છે. જેના કારણે અનà«àª¯ બિમારીઓનો પણ લોકોઠસામનો કરવો પડી રહà«àª¯à«‹ છે .
આ અંગે સિવિલ હોસà«àªªàª¿àªŸàª² નાં વિàªàª¿àªŸàª¿àª‚ગ કારà«àª¡àª¿àª¯à«‹àª²à«‹àªœàª¿àª¸à«àªŸ ડૉ.શિલà«àªªà«‡àª¶ ચાંપાનેરીયા ઠકહà«àª¯à«àª‚ કે"નાની ઉંમર ના લોકો માં હવે બà«àª²àª¡ પà«àª°à«‡àª¶àª° નà«àª‚ પà«àª°àª®àª¾àª£ વધà«àª¯à«àª‚ છે.તણાવ નà«àª‚ પà«àª°àª®àª¾àª£ વધà«àª¯à«àª‚ છે,àªàª‚ક ફૂડ નà«àª‚ પà«àª°àª®àª¾àª£ વધà«àª¯à«àª‚ છે.તેઓ ની રીતàªàª¾àª¤ બદલાઈ છે.સયà«àª‚કત કà«àªŸà«àª‚બ માં લોકો હવે નથી રહેતા આ તમામ કારણો છે. હવે લોકો મોટાàªàª¾àª—ે સોશિયલ મીડિયામાં રચà«àª¯àª¾ પચà«àª¯àª¾ રહે છે અને ગેટ ટૠગેધર કે મિતà«àª°à«‹ સાથે મળવાનà«àª‚ ખૂબ ઓછà«àª‚ હોય છે.20 થી 35 વરà«àª· ની વય ના લોકો બà«àª²àª¡àªªà«àª°à«‡àª¶àª° નો શિકાર બને છે.ઘણીવાર ફેમિલી હિસà«àªŸà«àª°à«€ પણ હોય છે. સિવિલ હોસà«àªªàª¿àªŸàª²àª®àª¾àª‚ પà«àª°àª¤àª¿àª¦àª¿àª¨ મારી ઓપિડી માં 50 કેસો આવતા હોય છે જેમાંથી 20 થી 25% કેસો હાયપરટેનà«àª¶àª¨ ના હોય છે. ચિંતા નો વિષય ઠછે કે હવે બાળકોમાં પણ હાઈપરટેનà«àª¶àª¨ જોવા મળી રહà«àª¯à«àª‚ છે.સà«àª•ૂલો માં àªàª£àª¤àª°àª¨à«àª‚ સà«àªŸà«àª°à«‡àª¸ ,કોમà«àªªàª¿àªŸàª¿àª¶àª¨ લેવલ તેમજ બહારની àªàª•à«àªŸàª¿àªµàª¿àªŸà«€ પણ ઓછી હોય છે તેના કારણે બાળકોમાં મેદસà«àªµàª¿àª¤àª¾ અને સà«àªŸà«àª°à«‡àª¸ વધતો ગયો છે. પહેલા બાળકોમાં હાઇપરટેનà«àª¶àª¨ ના કેસો 0.0 ટકા હતા, જે હવે વધીને àªàª• થી બે ટકા થયા છે. જà«àª¯àª¾àª°à«‡ યà«àªµàª¾ વરà«àª—માં હવે આ કેસો વધીને 25 થી 30 ટકા જેટલા થયા છે જે પહેલા 10 ટકા જેટલા જ હતા.
હાઇપરટેંશન થી યà«àªµàª¾àªµàª°à«àª—માં બીમારી નà«àª‚ પà«àª°àª®àª¾àª£ વધà«àª¯à«àª‚ છે.જેમાં આજે 25 થી 30 વરà«àª· ના યà«àªµàª¾àª¨à«‹ ને હારà«àªŸ àªàªŸà«‡àª• આવે છે.કà«àª¯àª¾àª°à«‡àª• સà«àªŸà«àª°à«‹àª• ના કારણે લકવો,હેમરેજ થઈ જાય છે.આંખ ની બીમારી થાય છે.ઘણીવાર હાઇપરટેંશન થી કિડની પર પણ અસર થાય છે.ઘણીવાર લોકો ના મૃતà«àª¯à« પણ થાય છે.જે પà«àª°àª®àª¾àª£ હાલ વધà«àª¯à«àª‚ છે.હાઇપરટેંશન ના દરà«àª¦à«€àª“ ઠઆંખ અને કિડની ની તપાસ દરવરà«àª·à«‡ કરાવી જોઈàª.હાઇપરટેંશન માં બે પà«àª°àª•ાર ના આવે છે.àªàª• àªàª¸à«‡àª¨à«àª¸àª¿àª¯àª² હાયપરટેંશન હોય અને બીજૠઆઇસોલેટેડ સિસà«àªŸàª²àª¿àª• હાઇપરટેંશન હોય છે.બીજા પà«àª°àª•ાર નà«àª‚ હાયપરટેંશન 50 વરà«àª· થી ઉપરના લોકો માં જોવા મળે છે.અને તે àªàª• નેચરલ પà«àª°à«‹àª¸à«‡àª¸ છે.જà«àª¯àª¾àª°à«‡ àªàª¸à«‡àª¨à«àª¸àª¿àª¯àª² હાયપરટેંશન યà«àªµàª¾àªµàª°à«àª— માં વધૠજોવા મળે છે.
પહેલા ના લોકો પà«àª°à«‡àª¶àª° હેનà«àª¡àª² કરી શકતા હતા.પરંતૠહવે ના લોકો ઠહેનà«àª¡àª² નથી કરી શકતા નથી.પહેલા ના લોકો જાતે જ તણાવ માંથી બહાર આવતા હતા.જà«àª¯àª¾àª°à«‡ અતà«àª¯àª¾àª° ના લોકો તણાવ સહન નથી કરી શકતા.પહેલા પરિવાર માં સાથે રહેતા તો તણાવ દૂર થતો અતà«àª¯àª¾àª°à«‡ તે શકà«àª¯ નથી.આ હાઇપરટેંશન થી બચવા લોકો ઠપોતાની જીવનશેલી સà«àª§àª¾àª°àªµàª¾ ની જરૂર છે.જેમાં સà«àª®à«‹àª•િંગ,દારૂ અને અનà«àª¯ ખરાબ લતો છોડવી પડે.ખોરાક સà«àª§àª¾àª°àªµà«‹ જોઈàª.પરિવાર નો સà«àªªà«‹àª°à«àªŸ જરૂરી છે. માનસિક સà«àªŸà«àª°à«‡àª¸ ના લેવો જોઈàª.àªàªœà«àª¯à«àª•ેશન નà«àª‚ પà«àª°àª®àª¾àª£ વધારવà«àª‚ જોઈàª.માતà«àª° àªàª£àª¤àª° નહીં ઘડતર જરૂરી છે.કારણકે લોકો આજે માતà«àª° ચોપડીયà«àª‚ જà«àªžàª¾àª¨ ધરાવે છે.પà«àª°à«‡àª•à«àªŸàª¿àª•લી જà«àªžàª¾àª¨ નથી.સà«àª•ૂલો માં જે હેલà«àª¥ ચેકઅપ કેમà«àªª કરવામાં આવવા છે.તે રેગà«àª¯à«àª²àª° થવà«àª‚ જોઈàª.જેનાથી નાની ઉંમરમાં જ ખબર પડી જાય.આગળ તેનà«àª‚ નિદાન થઈ શકે છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login